Vidayvani

Category Spiritual
Select format

In stock

Qty

જેવી રીતે નદી અને સાગર અંતે તો એક જ છે, તેવી જ રીતે જીવન અને મૃત્યુ એ વાસ્તવમાં તો એક જ છે. તમારી ઇચ્છાઓ અને અરમાનોમાં જ ઊંડે ઊંડે જીવન અને મૃત્યુની પેલે પારનું જ્ઞાન નિઃશબ્દપણે રહેલું છે. પાનખર ઋતુનાં ધરતી તળે સૂતેલાં બીજનાં સપનાંઓની જેમ જ તમારું હૃદય વસંતઋતુના સ્વપ્નાં જોઈ રહ્યું હોય છે. એ સપનાંઓ પર વિશ્વાસ રાખજો, કારણ કે અનંતતાનું દ્વાર એમાં જ હોય છે.

શ્વાસોશ્વાસનો અંત આવવો એટલે શું? એ તો આધિ-વ્યાધિ-ઉપાધિઓના અજંપામાંથી શ્વાસને મુક્ત કરવા સમાન છે; અને એટલે જ મુક્ત થયેલ એ શ્વાસ વિસ્તરી, ભારવિહીન બનીને હળવાશપૂર્વક પ્રભુ સન્મુખ પહોંચી શકે.

SKU: 9789389858082 Category: Tags: , , , ,
Weight0.11 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Vidayvani”

Additional Details

ISBN: 9789389858082

Month & Year: March 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 112

Weight: 0.11 kg

ખલીલ જિબ્રાન લેબેનોનના લેખક, કવિ અને કલાકાર હતા. તેમની 'ધ પ્રોફેટ' કૃતિ વિશ્વ વિખ્યાત છે જેનો ગુજરાતી અનુવાદ કિશોરલાલ મશરુવાલા અને માવજી સાવલાએ 'વિદાયવાણી' ના… Read More

Additional Details

ISBN: 9789389858082

Month & Year: March 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 112

Weight: 0.11 kg