Chanakyament

Category Management
Select format

In stock

Qty

જીવનમાં કોઈ પણ ક્ષેત્રે સફળ થવા માટે મૅનેજમૅન્ટની જરૂરિયાત હોય છે. આજના હરીફાઈભર્યા જીવનમાં મૅનેજમૅન્ટનું મહત્ત્વ અનેકગણું વધી ગયું છે. યોગ્ય મૅનેજમેન્ટનો અમલ તમારી આવક તો વધારે જ છે, પણ એ ઉપરાંત તમારા વ્યવસાયની પ્રતિષ્ઠા, વિકાસ, આયોજન અને સુરક્ષામાં પણ વધારો કરે છે.
ચાણક્ય – વિશ્વ સંસ્કૃતિના એક એવા યુગપુરુષ જેમણે 2300 વર્ષ પહેલાં રજૂ કરેલું સમાજ, ધર્મ, રાજનીતિ અને કર્મનું અમૂલ્ય જ્ઞાન આજે પણ એટલું જ વ્યવહારિક છે.
આ પુસ્તકમાં રજૂ થયેલા મૅનેજમૅન્ટ સિદ્ધાંતો ખૂબ ઉપયોગી છે. આ નાના નાના સિદ્ધાંતોનો અમલ કરતી વ્યક્તિ સફળ થશે જ તેની ગૅરંટી છે. એટલે જ 2300 વર્ષ પહેલાં ચાણક્યએ રચેલા મૅનેજમૅન્ટના એવા શાશ્વત સિદ્ધાંતોને આધુનિક સંદર્ભમાં રજૂ કરતા આ પુસ્તકનું નામ છે ચાણક્યમૅન્ટ.

SKU: 9789351225737 Category: Tags: , , , , , , , , ,
Weight0.16 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Chanakyament”

Additional Details

ISBN: 9789351225737

Month & Year: January 2017

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 587

Weight: 0.16 kg

ચાણક્ય, ભારતીય ઇતિહાસના એક યુગપુરુષ. તેમણે ભારતની સામાજિક વ્યવસ્થાના ઘડતરની ઉત્કૃષ્ટ બૌદ્ધિક પરંપરાને જન્મ આપ્યો અને આજીવન ચારિત્ર્ય, સ્વાભિમાન અને કર્તવ્યનિષ્ઠાને જ મહત્ત્વ આપ્યું. તેઓ… Read More

Additional Details

ISBN: 9789351225737

Month & Year: January 2017

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 587

Weight: 0.16 kg