ઈ.સ. ૧૯૯૮
ક્રાંતિકારી ડાયલ-અ-બુક યોજનાનો પ્રારંભ.
ક્રાંતિકારી ડાયલ-અ-બુક યોજનાનો પ્રારંભ.
ગુજરાતી પ્રકાશન ક્ષેત્રે ઉત્તમ પ્રદાન બદલ ભારતીય પ્રકાશકોની સર્વોચ્ચ સંસ્થા ફેડરેશન ઓફ ઈન્ડિયન પબ્લીશર્સ દ્વારા ડિસ્ટીંગ્વિશ્ડ પબ્લીશર્સનો એવોર્ડ એનાયત.
ક્રાંતિકારી સંસ્કાર અને આભાર દર્શન ગ્રંથાલય યોજનાઓનો પ્રારંભ.
ભુરાલાલ શેઠની બીજી પેઢીનું કંપનીમાં આગમન.
ર.વ. દેસાઈ જન્મશતાબ્દી વર્ષની ઉજવણી.
ગુજરાતી ગઝલ શતાબ્દી વર્ષમાં સુખનવર શ્રેણીનું પ્રકાશન.
ગુજરાતી પુસ્તકોના સૌપ્રથમ એસી શો-રૂમની મુંબઈમાં શરૂઆત.
દિલ્હી ખાતે વિશ્વ પુસ્તકમેળામાં ભાગ લેનાર સૌપ્રથમ ગુજરાતી પ્રકાશક.
સાહિત્ય અને સાહિત્યરસિકો વચ્ચેનાં સેતુરૂપ સૌપ્રથમ મેગેઝિન ઉદ્ગારનું પ્રકાશન.
કવિતા શ્રેણી અને નાટક શ્રેણીનું પ્રકાશન.
You cannot copy content of this page