Zero Oil Mithaio

Category Cookery
Select format

In stock

Qty

ભારતીય ભોજન પરંપરામાં મીઠાઈનું વિશિષ્ટ સ્થાન છે. પરંતુ મીઠાઈમાં તેલ-ઘીનો વધુ વપરાશ થાય છે, જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ યોગ્ય નથી.
આપણા ભોજનમાં 99 ટકા કાર્બોહાઇડ્રેટ (ચરબી) અને ટ્રાઇગ્લિસરાઇડ હોય છે. લગભગ પચ્ચીસ વર્ષથી ચાલ્યા આવતા આ વિભિન્ન સંશોધનથી એક વાતનો ખ્યાલ આવે છે કે ટ્રાઇગ્લિસરાઇડ હૃદયરોગમાં એટલો જ કારણભૂત છે જેટલો કોલેસ્ટ્રોલ. પાછલાં 50 વર્ષોથી એ માનવામાં આવતું હતું કે હૃદયરોગોથી મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો ભોજનમાં કોલેસ્ટ્રોલની માત્રા ઓછી હોવી જોઈએ. એટલે બધી તેલ કંપનીઓ પોતાનું તેલ ‘ઝીરો કોલેસ્ટ્રોલ’ કહીને વેચે છે પરંતુ તેમાં ચરબી અને ટ્રાઇગ્લિસરાઇડ હોય જ છે. જે કોલેસ્ટ્રોલ કરતાં અલગ અને નુકશાનકારક છે. તેલમાં સૌથી વધુ કૅલરી હોય છે. એટલા માટે જાડાપણું, મધુપ્રમેહ, ઊંચા લોહીનું દબાણ વગેરે રોગોનું કારણ છે.
આધુનિક યુગમાં વ્યસ્ત જીવનશૈલીને કારણે મનુષ્ય તનાવપૂર્ણ જીવન જીવે છે અને એમની જીવનશૈલી જ એમની બીમારીઓનું કારણ હોય છે. એટલે આપણે આપણા ભોજનમાં તેલ-ઘીનો ઉપયોગ ઓછો કરી દેવો જોઈએ. આનો સૌથી સહેલો ઉપાય છે ‘ઝીરો ઓઇલ.’ ‘ઝીરો ઓઇલ’થી બનેલી વાનગીઓ પણ એટલી જ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક। હોય છે. નિર્ણય તમારે કરવાનો છે કે તમારે શું જોઈએ છે, ‘તેલ કે સ્વાદ.’
આ પુસ્તકમાં એક પણ ટીપાં તેલ-ઘી વગર સ્વાદિષ્ટ વાનગી કઈ રીતે બનાવી શકાય તેની સરળ રીતો દર્શાવેલ છે. આ વાનગીઓ આપને સ્વસ્થ રહેવા સાથે હૃદયરોગથી દૂર રાખવામાં મદદ કરશે.

SKU: 9789351222354 Category: Tags: , , , , , , , , , , , , , ,
Weight0.15 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Zero Oil Mithaio”

Additional Details

ISBN: 9789351222354

Month & Year: March 2014

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 128

Weight: 0.15 kg

ડૉ. બિમર છાજેર, એમ.ડી. નિષ્ણાત કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ છે. હૃદયરોગની સારવારમાં ડૉ. છાજેર કુશળ છે. આ માટે તેઓ આધુનિક દવાઓનો ઉપયોગ અને જીવનશૈલીમાં બદલાવનું મિશ્રણ પ્રયોજે… Read More

Additional Details

ISBN: 9789351222354

Month & Year: March 2014

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 128

Weight: 0.15 kg