Vibhajit

Select format

In stock

Qty

વિભાજન.

 

હૃદય સોંસરવા ઉતરી જાય એવા આ શબ્દને અનુભવનારની પીડાનો જવાબ ઈતિહાસ પણ આપી શકતો નથી.

 

આપણા દેશની પ્રજા સદીઓથી વિભાજીત થતી રહી છે. ક્યારેક ધર્મના આધારે, તો ક્યારેક નાત-જાત, વર્ણ, ભાષા, પ્રાંત કે સંપત્તિના આધારે વિભાજનની પીડા ભોગવવાનું થતું જ રહ્યું છે. ભારત-પાકિસ્તાન હોય કે નાઝી-યહુદી કે પછી ગરીબ અને તવંગર – વિભાજનથી પીડિત પરિવારની પેઢીઓ સુધીનું નસીબ ફંગોળાઈ જતું હોય છે.

 

દેશના ભાગલા થતાં અનેક ઉમંગો અને સપનાંઓને આંખમાં આંજીને કરાંચીથી ભારત આવી વસતા એક કુટુંબની આ કથા છે. વિભાજનનો અજગર કેવી રીતે, એક પછી એક વ્યક્તિ અને છેવટે ત્રણ પેઢીઓને પોતાના ભરડામાં લઈને વેરવિખેર કરી નાંખે છે એની આ હૃદયદ્રાવક કથા તમને પણ હચમચાવી નાંખશે.

 

`વિભાજન’ની પીડાની વ્યથા અને સંવેદનાને આલેખતી આ નવલકથા ગુજરાતી ભાષામાં વિરલ ગણી શકાય તેવી છે.

SKU: 9789393795243 Categories: , Tags: , , ,
Weight0.18 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Vibhajit”

Additional Details

ISBN: 9789393795243

Month & Year: March 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 204

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.18 kg

ડૉ. પિનાકીન દવેનો જન્મ ગાંધીનગરના રૂપાલ ગામે થયો હતો. મુખ્ય વિષય સંસ્કૃત સાથે એમ. એ. થયા હતા. અમદાવાદની વિવેકાનંદ આર્ટસ કૉલેજમાં સંસ્કૃતનાં અધ્યાપક હતા. 'વિશ્વજિત'… Read More

Additional Details

ISBN: 9789393795243

Month & Year: March 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 204

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.18 kg