Suvakyo No Amrutkumbh

Category Philosophy
Select format

In stock

Qty

પ્રેમ, કરૂણાને (વાવવાના) રોપવાના છે,
જેથી અંતિમ ક્ષણોમાં કાંઈ દીધા વિના તમે એમજ જતા ના રહો. આ જગતે તમને બહુ જ બધું દીધું છે. આ જગતને કાંઈક પાછું આપીને જવું જરૂરી છે. આ જગતમાં બહુ દિવસ રહ્યા છો. આ ઘરમાં તમે બહુ દિવસ રહ્યા છો, એને આખરી અનુગ્રહના રૂપમાં કાંઈક દેવું જરૂરી છે. તમે એમ જ ચૂપચાપ, ચોરી-છૂપીથી વિદાય ના થઈ જશો. જ્યાં આટલા દિવસ રહ્યા છો, જ્યાં તમે દુષ્કૃત્યોની ઘણી છાપ છોડી છે, ત્યાં તમારા એ કૃત્યોની પણ છાપ છોડીને જાવ, જે ન તો શુભની છે અને ન અશુભની છે. પરંતુ જે પારમાર્થિક છે, જે આત્યંતિક છે. તમે એક ઝલક પ્રેમની પણ છોડીને જ જજો.
એટલા માટે કરૂણા સાધવાની જરૂર છે.
– ઓશો

SKU: 9789388882651 Category: Tags: , , , ,
Weight0.12 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Suvakyo No Amrutkumbh”

Additional Details

ISBN: 9789388882651

Month & Year: September 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 136

Weight: 0.12 kg

મધ્યપ્રદેશના કૂચવાડા ગામમાં જૈન પરિવારમાં ઓશો રજનીશનો જન્મ થયો હતો. પિતા, બાળપણથી જ, પોતે વિદ્રોહી વિચારધારા ધરાવતા હોવાથી સ્થાપિત હિતોનો અને અંધશ્રદ્ધાયુક્ત માનસ ધરાવતા ધર્મપંડિતો… Read More

Additional Details

ISBN: 9789388882651

Month & Year: September 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 136

Weight: 0.12 kg