અસ્તિત્વનો ઉત્સવ
ઈશાવાસ્યમ્
હૅન્ડ્ઝ અપ!
ઉપનિષદોનું વાચન પાછલી ઉંમરે થાય એ વાતમાં માલ નથી. આ ગ્રંથ આવી લોકપ્રિય ગેરસમજ દૂર કરવા માટે જ લખવામાં આવ્યો છે. નવી પેઢી જો આ ગ્રંથનું વાચન કરે, તો મારી વાત તરત સમજાઈ જશે. આવી શુભ શરૂઆત આજથી જ ભલે થતી!
ગુણવંત શાહ
Be the first to review “Astitva No Utsav”
You must be logged in to post a review.