Satya : Mari Drashtie

Select format

In stock

Qty

સત્ય મારી દ્રષ્ટિએ

સત્યને દેહ ધારણ કરવાનું મન થયું ત્યારે પૃથ્વી પર મહાત્મા ગાંધી પેદા થયા. સત્યનું આયખું ખૂબ લાંબુ હોય છે તેથી બાપુ અમર બની ગયા! ઉપનિષદ કહે છેઃ `હૃદયેન હિ સત્યં જાનાતિ’। આપણો માંહ્યલો આપણને કદી છેતરતો નથી. કોઈને છેતરવાની વૃત્તિનો ખરો સંબંધ રાવણતા સાથે છે. શિવભક્ત રાવણ અને સત્યનો સંબંધ છૂટી ગયો, પછી સીતાનું અપહરણ થયું. રામ અમર રહ્યા કારણ કે સત્યને કદી મૃત્યુ નડતું નથી. રામરાજ્ય અને રાજઘાટ વચ્ચેનો આ સેતુ અમર છે. આપણી સંસ્કૃતિ વાસ્તવમાં સત્ય-સંસ્કૃતિ છે.
– ગુણવંત શાહ

SKU: 9789388882057 Categories: , Tags: , , ,
Weight0.08 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Satya : Mari Drashtie”

Additional Details

ISBN: 9789388882057

Month & Year: March 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 88

Weight: 0.08 kg

મૂળ રાંદેરના વતની ગુણવંતભાઈ વડોદરા, મદ્રાસ, મુંબઈ અને સુરતમાં પ્રોફેસર તરીકે કામ કર્યા પછી વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને વડોદરામાં સ્થિર થયા છે. પ્રોફેસર તરીકે એમણે… Read More

Additional Details

ISBN: 9789388882057

Month & Year: March 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 88

Weight: 0.08 kg