Sardar Patel Nu Punaragaman

Select format

In stock

Qty

સરદાર પટેલનું પુનરાગમન
ગુણવંત શાહ

ઠંડી મક્કમતાના સ્વામી

ગીતામાં કૃષ્ણ દૈવી સંપત્તિનાં લક્ષણોની યાદીમાં અભયને અને આસુરી સંપત્તિનાં લક્ષણોની યાદીમાં દંભને પ્રથમ સ્થાને મૂકે છે. અભયને કારણે સરદાર ઠંડી મક્કમતાના સ્વામી હતા. તેઓ દંભથી જોજન દૂર હતા તેથી નિખાલસતા એમનો સ્થાયીભાવ હતો. ગીતામાં ત્યાગનો મહિમા થયો છે. વર્ષ 1929માં એમણે ગાંધીજીના ઇશારે લાહોરમાં યોજાનારી કૉંગ્રેસનું અધ્યક્ષપદ પંડિત નહેરુની તરફેણમાં જતું કર્યું. એ જ રીતે વર્ષ 1946માં ગાંધીજીના ઇશારે ભારતના પ્રથમ વડાપ્રધાન બનવાનું સન્માન જતું કર્યું. આવો સહજ ત્યાગ સરદારને ઇતિહાસમાં અત્યંત ઊંચા સ્થાને મૂકી આપે છે. આવા મહાન સરદારનું પુનરાગમન થઈ રહ્યું હોય તેમાં કાલદેવતા રાજી રાજી!
15 ડિસેમ્બર, 2019 ગુણવંત શાહ
સરદારની પુણ્યતિથિ

Weight0.23 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Sardar Patel Nu Punaragaman”

Additional Details

ISBN: 9788194397762

Month & Year: December 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 272

Weight: 0.23 kg

મૂળ રાંદેરના વતની ગુણવંતભાઈ વડોદરા, મદ્રાસ, મુંબઈ અને સુરતમાં પ્રોફેસર તરીકે કામ કર્યા પછી વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને વડોદરામાં સ્થિર થયા છે. પ્રોફેસર તરીકે એમણે… Read More

Additional Details

ISBN: 9788194397762

Month & Year: December 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 272

Weight: 0.23 kg