ઋગ્વેદ
ડૉ. રાજબહાદુર પાંડે
વેદ વિશ્વ સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે – આદિગ્રંથ અને ઈશ્વરીય જ્ઞાન છે.
જોકે વેદોનો સૌથી મોટો ભાગ ઉપાસના અને કર્મકાંડને લગતો છે. આમ છતાં તેમાં યથાસ્થાને આત્મા-પરમાત્મા, પ્રકૃતિ, સમાજ-સંગઠન, ધર્મ-અધર્મ, જ્ઞાન-વિજ્ઞાન તથા જીવનના મૂળભૂત સિદ્ધાંતો અને જીવનોપયોગી શિક્ષણ તથા ઉપદેશોનું પ્રસ્તુતીકરણ છે. વાચકોની રુચિને ધ્યાનમાં રાખીને સામાન્ય વ્યક્તિ સુધી વેદોને પહોંચાડવાનો આ પ્રયાસ છે. આથી સરળ ગુજરાતી ભાષામાં ઋગ્વેદનો સાર પ્રસ્તુત કર્યો છે.
Be the first to review “Rigveda”
You must be logged in to post a review.