Vicharyatra

Category Reflective
Select format

In stock

Qty

બુદ્ધિ શું શાલ-દુપટ્ટો છે કે તમારી ઇચ્છા કે સગવડ મુજબ ઉતારતા-ચઢાવતા રહો? બુદ્ધિ તો ઈશ્વરે આપેલું અદ્ભુત સાધન છે. એને ખતમ કરી ન શકાય, એનું રૂપાન્ત થઈ શકે.
* * *
કહેવાતા મહાન ધર્મો કે સંપ્રદાયો માણસનાં મિથ્યાભિમાન, એકલતા, બિનસલામતી સૂચવતાં બહાનાં માત્ર છે. યાદ રહે, મંદિર-મસ્જિદ-ચર્ચ પર પ્રતિબંધ મૂકશો તો માણસ રંગ, ભાષા અને પ્રાંતને નામે લડશે.
* * *
અહંકાર જ તો આ વિશ્વનું ચાલકબળ છે, આપણામાં રહેલો ઈશ્વરનો પ્રતિનિધિ છે. અહંકારના નાશની વાતો ફીફાં ખાંડવાવાળી નિરર્થક બકબક છે. અહંકારનું રૂપાન્તર થઈ શકે, નાશ નહીં.

SKU: 9789388882347 Category: Tags: ,
Weight0.15 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Vicharyatra”

Additional Details

ISBN: 9789388882347

Month & Year: May 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 160

Weight: 0.15 kg

તેજાબી વિચારો માટે જાણીતા પ્રવચનકાર ડૉ. સર્વેશ વોરા વક્તા, લેખક તરીકે ખૂબ જાણીતા છે. રહસ્યવાદમાં પીએચડી ડિગ્રી પ્રાપ્ત કરેલા આ લેખક શતદલ પૂર્તિમાં કટાર લખે… Read More

Additional Details

ISBN: 9789388882347

Month & Year: May 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 160

Weight: 0.15 kg