Ran To Lilachham

Select format

In stock

Qty

નદીની બેચેની સાગરમાં વિલીન થયા વગર મટતી નથી.

પાણીનું ટીપું સાગરના અસ્તિત્વથી ગમે તેટલું અપરિચિત હોય પરંતુ એ સાગરમય ન બને ત્યાં સુધી અપર્યાપ્તતા અનુભવે છે.

ઘોર અંધકારમાં સળગતો દીવો સૂર્યથી કરોડો જોજન દૂર હોય તેથી શું!

એ દીવાનું અજવાળું પણ એ સૂરજનું જ ફરજંદ છે અને સૂરજમાં સમાઈ જવાની ઝંખના હોવાથી જ એની શગ ઊંચે તાકે છે.

રોજરોજ પજવતી નાનીનાની બેચેની આખરે એક મોટી બેચેનીને કારણે જ જન્મે છે.

આપણું અસ્તિત્વ ક્યાંય ઓગળી જવા, ક્યાંય મટી જવા ઝંખે છે.

આપણી બેચેનીનાં મૂળ ખૂબ ઊંડાં છે; આપણા અસ્તિત્વની ઊંચાઈ જેટલાં જ!

SKU: 9789351228646 Categories: , Tags: ,
Weight0.12 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Ran To Lilachham”

Additional Details

ISBN: 9789351228646

Month & Year: January 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 128

Weight: 0.12 kg

મૂળ રાંદેરના વતની ગુણવંતભાઈ વડોદરા, મદ્રાસ, મુંબઈ અને સુરતમાં પ્રોફેસર તરીકે કામ કર્યા પછી વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને વડોદરામાં સ્થિર થયા છે. પ્રોફેસર તરીકે એમણે… Read More

Additional Details

ISBN: 9789351228646

Month & Year: January 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 128

Weight: 0.12 kg