Ramkrushna Paramhansh

Category Biography
Select format

In stock

Qty

ગંગાકિનારે વસેલો બેલૂર મઠ આજે પણ પોતાના પવિત્ર સ્વરૂપમાં ઊભો છે. રામકૃષ્ણનો એ ઓરડો, એમનો એ પલંગ આજે પણ પોતાના મૂળ સ્વરૂપે છે. રામકૃષ્ણની ગેરહાજરી અહીં સતત પડઘાય છે.
રામકૃષ્ણ પરમહંસના પહેલા અને પછી પણ ભક્તોની ભક્તિનો મૂળ ઉદ્દેશ માત્ર યાચના જ રહ્યો છે. રામકૃષ્ણએ ભક્તિનો એક નવો જ અર્થ દુનિયા સમક્ષ ખોલી આપ્યો.
ભક્તિ એક ભાવ છે, સ્થિતિ છે એટલે એમાં ગણિત નથી હોતું. એમાં તો હોય છે માત્ર શ્રદ્ધા અને વિશ્વાસ.
ભારતના આધ્યાત્મિક મહાપુરુષોમાં રામકૃષ્ણ પરમહંસનું નામ આદરથી લેવાય છે. તેમની જીવનયાત્રાનો અર્થ આ લૌકિક જગતના અતાર્કિક અને અબુધ લોકોને ભરોસો અને શ્રદ્ધા સાથે જોડવાની મથામણમાં સમાઈ જાય છે.
રામકૃષ્ણ પરમહંસના જીવનને સમજવા અને પામવા માટે આ પુસ્તક ઉપયોગી નીવડશે.

SKU: 9789390298433 Category: Tags: , , , , , ,
Weight0.13 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Ramkrushna Paramhansh”

Additional Details

ISBN: 9789390298433

Month & Year: August 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 104

Weight: 0.13 kg

Additional Details

ISBN: 9789390298433

Month & Year: August 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 104

Weight: 0.13 kg