Pratibhav

Select format

In stock

Qty

આપણો દેશ ભારત એટલે વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતી મહાન વિરાસત.

 

ઉત્ક્રાંતિથી લઈને આજની ૨૧મી સદી સુધીની આ મહાન યાત્રા ઋષિમુનિઓથી લઈને મહાન વિજ્ઞાનીઓના પ્રદાનને કારણે શક્ય બની છે.

 

સદીઓની આ મહાન કહી શકાય એવી યાત્રાનું સત્ય શું છે? એ કદી જાણવાનો આપણે પ્રયત્ન કરતાં નથી.

 

રામાયણ, મહાભારત, વેદો, શ્રીમદ્ ભગવદગીતા અને ભારતની સંસ્કૃતિ વિષેની અનેક વાયકાઓ, કહેવાતી વાતો, કથાઓ, આસ્થાઓ, પ્રક્રિયાઓ, દુષ્પ્રચારો વગેરેને આપણે સત્ય માનીને આપણી આગામી પેઢીને આપતાં રહીએ છીએ અને શરૂ થાય છે પેઢી દર પેઢીમાં ધર્મ અને સંસ્કૃતિના અધકચરા અજ્ઞાનની ઘાતક પરંપરા.

 

જો ‘ભારત’ અને ‘સંસ્કૃતિ’ વિષે કંઈક ‘સાચું’ જાણવું હોય, ગ્રંથોમાં કહેવાયેલી વાતોને સાચી રીતે સમજવી હોય તો આ પુસ્તક તમને મદદ કરશે.

 

છદ્મ અજ્ઞાનના ‘ભાવ’થી કરાયેલી ભક્તિનો કોઈ અર્થ હોતો નથી. સંસ્કૃતિના આખરી સત્યનો ‘પ્રતિભાવ’ છે આ પુસ્તક.

Weight0.28 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Pratibhav”

Additional Details

ISBN: 9788195246861

Month & Year: October 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 232

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.28 kg

ડૉ. પિનાકીન દવેનો જન્મ ગાંધીનગરના રૂપાલ ગામે થયો હતો. મુખ્ય વિષય સંસ્કૃત સાથે એમ. એ. થયા હતા. અમદાવાદની વિવેકાનંદ આર્ટસ કૉલેજમાં સંસ્કૃતનાં અધ્યાપક હતા. 'વિશ્વજિત'… Read More

Additional Details

ISBN: 9788195246861

Month & Year: October 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 232

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.28 kg