Osho : Ek Prashnarth!?

Category Reflective
Select format

In stock

Qty

આ માણસને તમે ક્યાંયથી પણ તપાસવા જાવ, ખરેખર નિષ્ઠાપૂર્વક સમજવા જાવ તો તમારી આજ સુધીની બાંધેલી માન્યતા પર અચૂક એક ભારેખમ તમાચો પડશે. તમે એની સાથે સહમત થાવ કે નહીં, એક વાત નક્કી છે કે એ તમારામાં `ખતરનાક’ ધરતીકંપ સર્જશે. એની પારદર્શકતા, એની નિષ્ઠા તમને ધ્રુજાવી દેશે.તમારા પગ નીચેથી ધરતી ખસી જતી હોય એવું તમને લાગશે. એવી `ખતરનાક’ અસરનું કારણ શું ? કારણ ઓશોની સંપૂર્ણ નિર્ભયતા અને નિષ્ઠા! દશ હજાર લાલચુઓ, પગારદારો કરતાં એક સંનિષ્ઠ વધુ અસરકારક કે `ખતરનાક’ નીવડી શકે છે. પરંપરાની પ્રતીતિ વગર, માત્ર લોકહૃદયમાં પરંપરા પ્રત્યે રહેલાં `ગુડવિલ’નો લાભ ઉઠાવીને, પરંપરા અને કહેવાતાં ધર્મ-નીતિને નામે ગાલ્લી હાંકતા આજના મોટાભાગના ધર્મગુરુઓ કરતાં ઓશો બેશક વધારે `ખતરનાક’ છે. તમે એની વાતો સ્વીકારો કે નહીં, સમાજને વિચાર કરતો કરનારા, તંદુરસ્તી બક્ષનારા આવા સાહસવીરો જ હોય છે. પેલા `લોકપ્રિય મનોરંજકો’ નહીં. સમાજને યુગે યુગે આવા ખતરનાક કંપ-સર્જકોની જરૂર પડતી હોય છે ને કુદરત એમને મોકલતી રહે છે.
– ડૉ. સર્વેશ વોરા

SKU: 9789388882323 Category: Tags: , , ,
Weight0.09 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Osho : Ek Prashnarth!?”

Additional Details

ISBN: 9789388882323

Month & Year: May 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 80

Weight: 0.09 kg

તેજાબી વિચારો માટે જાણીતા પ્રવચનકાર ડૉ. સર્વેશ વોરા વક્તા, લેખક તરીકે ખૂબ જાણીતા છે. રહસ્યવાદમાં પીએચડી ડિગ્રી પ્રાપ્ત કરેલા આ લેખક શતદલ પૂર્તિમાં કટાર લખે… Read More

Additional Details

ISBN: 9789388882323

Month & Year: May 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 80

Weight: 0.09 kg