Mari Janmatip

Select format

In stock

Qty

1857ના સ્વાતંત્ર્ય યુદ્ધને ઈતિહાસ લખનાર વીર પુરુષ – બૅરિસ્ટર વિનાયક દામોદર સાવરકર – ના નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અપરિચિત હશે.

એમણે પોતાની ભાવના અને જીવનફિલસૂફીને વ્યક્ત કરતાં જે અનેક પુસ્તકો લખ્યાં તેમાં આ પુસ્તક મારી જન્મટીપનું અનોખું સ્થાન છે.

એ બૅરિસ્ટર સાવરકરે અંદામાનની એકાન્ત કોટડીની ભયાનક દીવાલો પાછળ ચૌદ ચૌદ વર્ષો પસાર કર્યા હતાં. એ ચૌદ વર્ષ એમણે ત્યાં કેવી રીતે ગાળ્યાં, તેનું રસિક છતાં હૃદયભેદક અને વાચકનાં રોમેરોમ ખડાં કરી દે એવું આ પ્રેરણાત્મક અને વિચારોત્તેજક પુસ્તક છે.

Weight0.45 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Mari Janmatip”

Additional Details

ISBN: 9789351228349

Month & Year: February 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 416

Weight: 0.45 kg

વિનાયક દામોદર સાવરકર  ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા. જેથી તેઓ વીર સાવરકર નામથી જાણીતા થયા. હિંદુ રાષ્ટ્રની રાજનીતિક વિચારધારા… Read More

Additional Details

ISBN: 9789351228349

Month & Year: February 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 416

Weight: 0.45 kg