Manilal H. Patel [Sadabahar Vartao]

Select format

In stock

Qty

લાગણીને કિનારે માણસમાત્ર સરખા હોય છે.

સાહિત્ય અને અન્ય કળાઓમાં પણ વાત તો છેવટે માણસની, માણસ જાતની જ આવે છે. સાહિત્યના કેન્દ્રમાં માણસ છે, માણસનું જીવન છે. એમાં લાગણી કહેતાં અનુભવો, અનુભૂતિઓ, વેદના-સંવેદના તથા એમાંથી ઉદ્ભવતી સમસ્યાઓનું વર્ણન હોય છે. આ જ ભૂમિકાએ ટૂંકી વાર્તા પણ માણસને કેન્દ્રમાં રાખીને સર્જાતી હોય છે. તે વ્યક્તિની સંવેદનાને અને એની કોઈ ને કોઈ સમસ્યાને તાકે છે – તાગે છે.

ગુજરાતી ભાષાના સમર્થ અને ટોચના લેખકોની સદાબહાર વાર્તાઓ આ પુસ્તકમાં છે. વિશ્વસ્તરની વાર્તાઓની સમકક્ષ ઊભી રહી શકે તેવી આ વાર્તાઓથી આપણી ગુજરાતી ભાષા રળિયાત છે.

SKU: 9789393795717 Categories: , Tags: , , , , ,
Weight0.11 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Manilal H. Patel [Sadabahar Vartao]”

Additional Details

ISBN: 9789393795717

Month & Year: May 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 106

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.11 kg

મણિલાલ હ.પટેલ ગુજરાતી કવિ, નિબંધકાર, નવલકથાકાર, વિવેચક છે. તેમનો જન્મ લુણાવાડા તાલુકાના ગોલાના પાલ્લામાં થયો હતો. 1979માં ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ ‘અર્વાચીન કવિતામાં પ્રણયનિરૂપણ’ વિષય… Read More

Additional Details

ISBN: 9789393795717

Month & Year: May 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 106

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.11 kg