Manasmarm

Select format

In stock

Qty

બાવન સપ્તાહનું જીવનભાથું
આ પુસ્તક મને ગમી ગયું છે. અહીં મોરારિબાપુના વ્યાપક વિચારો છે, એવી પ્રતીતિ વાચકોને પાને પાને થશે. મર્યાદાપુરુષોત્તમ રામની સુગંધ આજે તલગાજરડા ગામમાં ઊગેલા એક માનવપુરુષ દ્વારા વિશ્વવાડીમાં પ્રસરી રહી છે. આ પુસ્તક માત્ર કથાસાર નથી, અહીં સંત તુલસીદાસની સત્ત્વગુણી સુગંધ છે. આવું સુંદર પુસ્તક આપવા બદલ મિત્ર હરદ્વાર ગોસ્વામી અને રક્ષા શુક્લનો આભાર માનવાનું મન થાય છે.
– ગુણવંત શાહ

લખનૌમાં હું કથા કરતો હતો ત્યારે એક સાઇનબોર્ડ નજરે ચડ્યું, ‘જરા મુસ્કુરાઈએ, આપ લખનૌ મેં હૈ’. વાંચતાની સાથે જ હું પણ હસી પડ્યો. ‘સાધુ તો ચલતા ભલા’ કહેવતને મારી તલગાજરડી વ્યાસપીઠ થોડી બદલીને કહેવા માગે છે કે ‘સાધુ તો હસતા ભલા’. હાસ્ય એ હોઠનું ઘરેણું છે અને સાધુ એ સમાજનું ઘરેણું છે.
– મોરારિબાપુ

Weight0.14 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Manasmarm”

Additional Details

ISBN: 9789392613739

Month & Year: December 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 128

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.14 kg

હરદ્વાર ગોસ્વામીએ ‘દિવ્ય ભાસ્કર’માં પાંચેક વર્ષ કૉલમ લેખન કર્યું હતું. એમની એ ‘કલરવ’ કૉલમ ખૂબ લોકપ્રિય હતી. તેઓએ અમેરિકા, કેન્યા, યુગાન્ડા, રવાન્ડા, આફ્રિકા, ચીન, દોહા,… Read More

મોરારીબાપુ રામાયણના કથાકાર છે. તેમનો જન્મ મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં થયો હતો. તેઓ પ્રખર રામકથાકાર છે. તેઓએ માત્ર રામાયણ જ નહી, સાહિત્યને પણ એટલું જ… Read More

તળાજાની નવકાર મંત્ર ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષિકા અને ભાવનગર જિલ્લાના જાણીતા કવયિત્રી રક્ષા શુક્લ શાળાજીવનથી જ સંગીત અને સાહિત્યના કલાસાધક રહ્યા છે. તેમને ‘કુમાર’ ટ્રસ્ટનું વર્ષ… Read More

Additional Details

ISBN: 9789392613739

Month & Year: December 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 128

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.14 kg