Mananyatra

Category Reflective
Select format

In stock

Qty

આશ્રમોમાં ઘેટાંની માફક એકઠી થતી જમાતોને હિન્દુ એકતાને લાગેલાં ગુપ્ત કૅન્સરની ખબર નથી પડતી, અથવા તો શાહમૃગ માફક એ લોકો ઈરાદાપૂર્વક બેદરકારી સેવે છે.
* * *
પશુસહજ ગણતરીને આધારે જ જ્યાં નિર્ણયો લેવાતા હોય ત્યાં હાલત ધોબીના કૂતરા જેવી જ રહેવાની. નહીં ધાર્મિક, નહીં ભૌતિક, નહીં સાંસ્કૃતિ.
* * *
`સંપ્રદાય’ એટલે એક જ ફૅક્ટરીના કે ઉત્પાદનનાં શુદ્ધ ઘીને વિધવિધ `બ્રાન્ડ’ લગાડવાની પ્રવૃત્તિ.

SKU: 9789388882316 Category: Tag:
Weight0.15 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Mananyatra”

Additional Details

ISBN: 9789388882316

Month & Year: May 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 160

Weight: 0.15 kg

તેજાબી વિચારો માટે જાણીતા પ્રવચનકાર ડૉ. સર્વેશ વોરા વક્તા, લેખક તરીકે ખૂબ જાણીતા છે. રહસ્યવાદમાં પીએચડી ડિગ્રી પ્રાપ્ત કરેલા આ લેખક શતદલ પૂર્તિમાં કટાર લખે… Read More

Additional Details

ISBN: 9789388882316

Month & Year: May 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 160

Weight: 0.15 kg