Mahatma Gandhi : Mari Drashtie

Select format

In stock

Qty

મહાત્મા ગાંધી મારી દૃષ્ટિએ

ગાંધીજીની બધી જ વાતો સાથે સહમત થનાર મનુષ્ય ગાંધીવાદી હોઈ શકે, ગાંધીજન નહીં. જે વાત ગળે ન ઊતરે, તેનો આંધળો સ્વીકાર કરનાર જરૂર વિચારશૂન્ય હોવાનો. ગાંધીજીએ પોતાની સાધનામાં જેવી ચીકણી ચીવટ બતાવી તેવી કોઈ મહાપુરુષે બતાવે નહીં હોય. ગાંધીજીના વિભૂતિમત્ત્વમાં નિરાકાર એવું સત્ય જાણે સાકાર અને સગુણ બન્યું. પરિણામે દુનિયાને `સત્યાગ્રહ’ જેવો મૌલિક શબ્દ પ્રાપ્ત થયો, એ શબ્દ વર્ષો પહેલાં ઓક્સફર્ડ ઇગ્લીશ ડિક્ષ્નરીમાં પણ સ્થાન પામ્યો હતો. સત્ય એક પ્રકારની ઊર્જા પેદા કરે છે અને એનો પ્રભાવ શત્રુઓ પર પણ પડે છે. સત્યવાદી પટાવાળાનો પ્રભાવ યુનિવર્સિટીના કુલપતિ પર પણ પડતો હોય છે. આપણા દેશની સંસ્કૃતિ વાસ્તવમાં સત્ય સંસ્કૃતિ છે. તેથી જ આપણને સૂત્ર મળ્યું : સત્યમેવ જયતે । આ સૂત્ર આપણું રાષ્ટ્રીય સૂત્ર બન્યું છે.
– ગુણવંત શાહ

SKU: 9789388882019 Categories: , Tags: , ,
Weight0.09 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Mahatma Gandhi : Mari Drashtie”

Additional Details

ISBN: 9789388882019

Month & Year: March 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 100

Weight: 0.09 kg

મૂળ રાંદેરના વતની ગુણવંતભાઈ વડોદરા, મદ્રાસ, મુંબઈ અને સુરતમાં પ્રોફેસર તરીકે કામ કર્યા પછી વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને વડોદરામાં સ્થિર થયા છે. પ્રોફેસર તરીકે એમણે… Read More

Additional Details

ISBN: 9789388882019

Month & Year: March 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 100

Weight: 0.09 kg