માનવીનું મન વિચિત્ર હોય છે. જાગતા સપનાં જુએ છે અને સપનાં જોવાના સમયે જાગે છે. જાગૃત અવસ્થામાં જે નથી મળતું એ સપનામાં ગોઠવવાના પ્રયાસો કરે છે. એ બધી બબાલમાં ઘણી વખત એ ગૂંચવાઈ જાય છે. સપનું સાચું છે કે જાગૃત અવસ્થા એની વિમાસણમાં ફસાઈ ગયેલ આ નવલકથાનો નાયક જે મૂંઝવણ અનુભવે છે એ વત્તા-ઓછા અંશે દરેક વ્યક્તિએ અનુભવી જ હોય છે. ઈન્ટરનેટ પર સર્ચ કરતા ખ્યાલ આવશે કે હજારો લોકો આવી ગૂંચવણભરી, જિંદગી જીવતા હોય છે. માનવમન, સપનાઓ અને સાયકોલોજીનો સમન્વય કરતું આ પુસ્તક જરૂર ગૂંચવાડો ઊભો કરશે, અને હું ઈચ્છું છું કે એવું જ બને ! આપણું મન શું-શું કરી શકે એનો આછેરો ખ્યાલ અહીં આપ્યો છે. આશા છે કે વાચકોને ગમશે.
– ડૉ. આઈ. કે. વીજળીવાળા, M.D.Pediatrics (બાળરોગ નિષ્ણાત)
Weight | 0.23 kg |
---|---|
Dimensions | 5.5 × 8.5 in |
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789354077982
Month & Year: December 2021
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 200
Dimension: 5.5 × 8.5 in
Weight: 0.23 kg
Additional Details
ISBN: 9789354077982
Month & Year: December 2021
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 200
Dimension: 5.5 × 8.5 in
Weight: 0.23 kg
Inspired by your browsing history
Inspired by your browsing history
You cannot copy content of this page
Be the first to review “Jivan Ni Munzvan”
You must be logged in to post a review.