Hradayrogio Mate 201 Aahar Tips

Category Cookery
Select format

In stock

Qty

આજે ભારતમાં હૃદયરોગીઓની સંખ્યા 6 કરોડથી વધુ છે અને આ સંખ્યા સતત વધતી જાય છે, જે ચિંતાનો વિષય છે. હૃદયરોગ થવાના મુખ્ય 15 કારણોમાં મહત્ત્વનાં 10 કારણો આપણી ખોરાકની કુટેવો સાથે જોડાયેલાં છે. હૃદયની નળીઓમાં બ્લોકેજ કરતાં મુખ્ય બે તત્ત્વો કૉલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડનું ઉત્પાદન અયોગ્ય ખોરાકના માધ્યમથી જ થાય છે. બ્લડપ્રેશર, ડાયાબિટીસ, વધુ વજન વગેરે રોગો પણ અયોગ્ય ખોરાકની આદતોને કારણે થાય છે.
અહીં હૃદયરોગીઓને અને સ્વસ્થ જીવન જીવવાની ઇચ્છા રાખવાવાળા દરેક વ્યક્તિ માટે ખોરાકનું મૂલ્યવાન માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જેથી હૃદયની નળીઓમાં વધતા બ્લોકેજને નિવારી શકાય. આપણામાંના ઘણા લોકો ડાયેટિશયન પાસે જાય છે અને ‘ચાર્ટ’ લઈને પાછા આવી જાય છે, જેનો લાંબા ગાળે કોઈ ફાયદો થતો નથી. આ પુસ્તક એવા ભ્રમોને તોડીને રોજિંદા જીવનમાં સ્વસ્થ ખોરાકની મૂલ્યવાન અને અમલમાં મૂકી શકાય એવી ટિપ્સ આપે છે. અહીં આપણને થતાં ખોરાક સંબંધી દરેક પ્રશ્નોના વિસ્તૃતમાં વૈજ્ઞાનિક અને શારીરિક જવાબો સરળ ભાષામાં આપવામાં આવ્યા છે.

SKU: 9789351224198 Category: Tags: , , , , , , ,
Weight0.16 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Hradayrogio Mate 201 Aahar Tips”

Additional Details

ISBN: 9789351224198

Month & Year: April 2014

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 144

Weight: 0.16 kg

ડૉ. બિમર છાજેર, એમ.ડી. નિષ્ણાત કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ છે. હૃદયરોગની સારવારમાં ડૉ. છાજેર કુશળ છે. આ માટે તેઓ આધુનિક દવાઓનો ઉપયોગ અને જીવનશૈલીમાં બદલાવનું મિશ્રણ પ્રયોજે… Read More

Additional Details

ISBN: 9789351224198

Month & Year: April 2014

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 144

Weight: 0.16 kg