આજે ભારતમાં હૃદયરોગીઓની સંખ્યા 6 કરોડથી વધુ છે અને આ સંખ્યા સતત વધતી જાય છે, જે ચિંતાનો વિષય છે. હૃદયરોગ થવાના મુખ્ય 15 કારણોમાં મહત્ત્વનાં 10 કારણો આપણી ખોરાકની કુટેવો સાથે જોડાયેલાં છે. હૃદયની નળીઓમાં બ્લોકેજ કરતાં મુખ્ય બે તત્ત્વો કૉલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડનું ઉત્પાદન અયોગ્ય ખોરાકના માધ્યમથી જ થાય છે. બ્લડપ્રેશર, ડાયાબિટીસ, વધુ વજન વગેરે રોગો પણ અયોગ્ય ખોરાકની આદતોને કારણે થાય છે.
અહીં હૃદયરોગીઓને અને સ્વસ્થ જીવન જીવવાની ઇચ્છા રાખવાવાળા દરેક વ્યક્તિ માટે ખોરાકનું મૂલ્યવાન માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જેથી હૃદયની નળીઓમાં વધતા બ્લોકેજને નિવારી શકાય. આપણામાંના ઘણા લોકો ડાયેટિશયન પાસે જાય છે અને ‘ચાર્ટ’ લઈને પાછા આવી જાય છે, જેનો લાંબા ગાળે કોઈ ફાયદો થતો નથી. આ પુસ્તક એવા ભ્રમોને તોડીને રોજિંદા જીવનમાં સ્વસ્થ ખોરાકની મૂલ્યવાન અને અમલમાં મૂકી શકાય એવી ટિપ્સ આપે છે. અહીં આપણને થતાં ખોરાક સંબંધી દરેક પ્રશ્નોના વિસ્તૃતમાં વૈજ્ઞાનિક અને શારીરિક જવાબો સરળ ભાષામાં આપવામાં આવ્યા છે.
- You cannot add "Hraday Ni Dekhbhal - Complete Health Series" to the cart because the product is out of stock.
Weight | 0.16 kg |
---|---|
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789351224198
Month & Year: April 2014
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 144
Weight: 0.16 kg
Additional Details
ISBN: 9789351224198
Month & Year: April 2014
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 144
Weight: 0.16 kg
Inspired by your browsing history
Inspired by your browsing history
You cannot copy content of this page
Be the first to review “Hradayrogio Mate 201 Aahar Tips”
You must be logged in to post a review.