Prasannata No Prasad

Category Essays
Select format

In stock

Qty

ઘરને ગૃહમંદિરમાં પરિવર્તિત કરે છે પ્રસન્નતાનો પ્રસાદ!
સાચી પ્રસન્નતા સ્થિતપ્રજ્ઞતાની ઓળખ છે. પ્રસન્નતાનો જનક સંતોષ છે. સંતોષના સંસ્કાર જ્યારે પ્રસન્નતાને મળે છે ત્યારે એ પ્રસન્નતા, પ્રભુનો પ્રસાદ બની જાય છે.
આ પુસ્તકમાં લેખકે જિંદગીને કેવી રીતે સફળ બનાવવી અને જીવનને કેવી રીતે સાર્થક બનાવવું એ માટેનો રોડમૅપ રજૂ કર્યો છે.
‘મૅકડૉનાલ્ડ’ કોર્પોરેશનના સ્થાપક આર્થર ક્રોકે બહુ સરસ વાત કરી છે કે ખિસ્સામાં નાણાં હોય ત્યારે સિદ્ધાંતો અને મૂલ્યોની વાત કરવી બહુ સહેલી છે, પણ ગરીબાઈમાં મૂલ્યોને અને સિદ્ધાંતોને વળગી રહે એ જ ‘ટકોરાબંધ’ માનવી કહેવાય.
માનવીને આવો ટકોરાબંધ માનવી બનાવે છે માણસનો અંતરાત્મા, જે માણસનો સાચો ગુરુ છે. આ ગુરુ જ માણસને ‘સ્વ’ની ઓળખ અને ‘સર્વ’ તરફનું દિશાદર્શન કરાવે છે. ગ્રંથને ગુરુ સમજવામાં આવે છે. આ પુસ્તક ગુરુના પર્યાયરૂપ છે, જે દરેક વાચકને ક્ષણે ક્ષણે પ્રસન્નતાનો પ્રસાદ આપતું રહેશે.
પ્રસન્નતાનો પ્રસાદ વહેંચતું આ પુસ્તક દરેક ઘરને ગૃહમંદિરમાં પરિવર્તિત કરી દેશે!

SKU: 9789390298631 Category: Tags: , , , , ,
Weight0.11 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Prasannata No Prasad”

Additional Details

ISBN: 9789390298631

Month & Year: December 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 112

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.11 kg

1938ની 3 ફેબ્રુઆરીએ જન્મેલા વિદ્વાન લેખક શ્રી ચન્દ્રકાન્ત શેઠનું મૂળ વતન ખેડા જિલ્લાનો ઠાસરા તાલુકો અને જન્મસ્થળ પંચમહાલ જિલ્લાનું કાલોલ ગામ. તેમણે વિદ્યાવાચસ્પતિની પદવી માટે… Read More

Additional Details

ISBN: 9789390298631

Month & Year: December 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 112

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.11 kg