Dharm : Mari Drashtie

Select format

In stock

Qty

ધર્મ મારી દૃષ્ટિએ

મને સંતોમાં શ્રદ્ધા છે, પરંતુ ધર્માચાર્યો શ્રદ્ધા નથી. કારણ શું?
સંતોની કરુણા વિના પૃથ્વી ટકી ન શકે. ક્યારેક આપણી બુદ્ધિ પણ આપણને ડુબાડી શકે, પરંતુ આપણામાં બચેલી કરુણા માનવતાને બચાવી શકે. ભગવાન બુદ્ધ કરુણામૂર્તિ હતા. પંડિતોના શાસ્ત્રાર્થ ભલે રહ્યા, પૃથ્વીને કરુણાના ઝરણાની જરૂર છે. નદીની કરુણા ખડકોને પખાળે છે અને ખડકનું ખડકપણું પણ તેથી પીગળે છે. કદી પણ ન પીગળે એવો મનુષ્ય પૃથ્વી પર હજી પાક્યો નથી. આવી શ્રદ્ધા ધરાવનાર મનુષ્યને લોકો સંત કહે છે.
– ગુણવંત શાહ

SKU: 9789388882002 Categories: , Tags: ,
Weight0.08 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Dharm : Mari Drashtie”

Additional Details

ISBN: 9789388882002

Month & Year: March 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 80

Weight: 0.08 kg

મૂળ રાંદેરના વતની ગુણવંતભાઈ વડોદરા, મદ્રાસ, મુંબઈ અને સુરતમાં પ્રોફેસર તરીકે કામ કર્યા પછી વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને વડોદરામાં સ્થિર થયા છે. પ્રોફેસર તરીકે એમણે… Read More

Additional Details

ISBN: 9789388882002

Month & Year: March 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 80

Weight: 0.08 kg