Devtatma Himalay

Category Travelogue
Select format

In stock

Qty

દેવતાત્મા હિમાલય – ભોળાભાઈ પટેલ

કવિકુલગુરુ કાલિદાસે નગાધિરાજ હિમાલયને `દેવતાત્મા’ કહ્યો છે. હિમાલયની યાત્રા કરનારને સુંદરતા, ભવ્યતા અને દિવ્યતાનો એક સાથે અનુભવ થાય છે. ગંગોત્રી-યમુનોત્રીના પુણ્યોદકોમાં નિમજ્જનની અને ઉચ્ચોચ્ચ શિખરો પર વિરાજમાન પ્રભુ બદરીવિશાલ અને કેદારનાથનાં દર્શનની અભીપ્સાથી હજારો વર્ષોથી સમગ્ર ભારતના ભાવિકો હિમાલયની યાત્રા કરતા આવ્યા છે.

ભોળાભાઈ પટેલ પણ આવા એક યાત્રિકની શ્રદ્ધાસમન્વિત સૌંદર્યદૃષ્ટિથી આ બધાં તીર્થસ્થાનોનાં દર્શન કરે છે અને પોતાની જીવંત વર્ણનશૈલીથી એમના વાચકોને કરાવે છે. આ ઉપરાંત ભારતનાં અન્ય દર્શનીય સ્થળોનું આલેખન આ ગ્રંથને રસસમૃદ્ધ કરે છે.

SKU: 9789351228387 Category: Tags: , , , ,
Weight0.17 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Devtatma Himalay”

Additional Details

ISBN: 9789351228387

Month & Year: December 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 200

Weight: 0.17 kg

ભોળાભાઈ પટેલ ગુજરાતી લેખક હતા. તેમનો જન્મ ગાંધીનગર નજીક આવેલા મહેસાણા જિલ્લાના સોજા ગામમાં થયો હતો.  ૧૯૭૭માં ગુજરાત યુનિ.માંથી ”અજ્ઞેય: એક અધ્યયન” એ વિષે ઉપર… Read More

Additional Details

ISBN: 9789351228387

Month & Year: December 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 200

Weight: 0.17 kg