ડર અથવા ભય, પરમાણુ બૉમ્બ કરતાં પણ વિનાશક તત્ત્વો છે, જે વ્યક્તિને દરેક ક્ષણે મૃત્યુનો અનુભવ કરાવતાં રહે છે. આપણી માનસિક તાણનું મૂળ કારણ ભય હોય છે! તમારી અંદર રહેલી અપાર શક્તિઓને ભય નામના રાક્ષસે દબાવી દીધી હોય એવું પણ બન્યું હશે અને એ જ કારણોસર તમારા જીવનની પ્રગતિના રસ્તામાં અવરોધો પણ આવ્યા હશે.
જીવનની દરેક સ્થિતિમાંથી Fear અને Phobiaને તગેડી મૂકવા માટે કયા કયા અસરકારક ઉપાયો કરવા જોઈએ એની અનુભવસિદ્ધ વાતો તમને આ પુસ્તકમાં જાણવા મળશે. રોજબરોજના જીવનમાં સતત નડતી ચિંતાઓ, મૂંઝવણો અને માનસિક તનાવો પર વિજય મેળવવા માટેની એકમાત્ર master key એટલે તમારા હાથમાં છે એ પુસ્તક Confident મનનું સર્જન!
Be the first to review “Confident Man Nu Sarjan”
You must be logged in to post a review.