Antaryatra

Category Reflective
Select format

In stock

Qty

અંતર્યાત્રા
સર્વેશ વોરા

બુદ્ધિ કાંઈ પ્લાસ્ટિકનાં હાથ-પગ નથી કે ઉતારી, ચઢાવી બાજુ પર રાખી શકો. બુદ્ધિનું રૂપાન્તર થાય, બુદ્ધિને તાળાં ન મારી શકાય.
* * *
વિચાર અને ધર્મનું સંસ્થાકરણ સૌથી ભયંકર મૂર્ખતા અને બેવકૂફી છે. વિચાર કે અધ્યાત્મ પહેરાય નહીં. એ તો પ્રગટે. વિચારોનું સંક્રમણ એ મોટું તૂત છે. એક કાળા માથાનો માનવી અન્યને વિચાર કદી પહેરાવી ન શકે.
* * *
ચિંતન, સંપ્રદાય વગેરે ગાંઠ ન ઊભી કરે, પણ મુક્ત કરે, વિશાળ બનાવે, ઉદાર બનાવે, ઉન્નત બનવામાં `કેટાલિસ્ટ’ બને તો જ સાર્થક, નહીંતર કોઈ અર્થ નહીં.

SKU: 9789388882309 Category: Tag:
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Antaryatra”

Additional Details

ISBN: 9789388882309

Month & Year: May 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 160

તેજાબી વિચારો માટે જાણીતા પ્રવચનકાર ડૉ. સર્વેશ વોરા વક્તા, લેખક તરીકે ખૂબ જાણીતા છે. રહસ્યવાદમાં પીએચડી ડિગ્રી પ્રાપ્ત કરેલા આ લેખક શતદલ પૂર્તિમાં કટાર લખે… Read More

Additional Details

ISBN: 9789388882309

Month & Year: May 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 160