Andar No Ughad, Andar No Ujas

Category Essays
Select format

In stock

Qty

અંદરનો ઉઘાડ, અંદરનો ઉજાશ
અંતરના અત્તરની સુગંધ પ્રગટાવતું પુસ્તક!
છપ્પનભોગના થાળમાં વિવિધ રંગ, રસ, સ્વાદ અને આકાર-પ્રકારની વાનગી ગોઠવાઈ હોય અને એ થાળ ભગવાન સામે મૂકવામાં આવે એ રીતે આ પુસ્તકમાં વિવિધ વિષય, વસ્તુ, પ્રસંગ અને વર્ણનનાં ચટાકેદાર ‘વ્યંજનો’ પીરસીને વાચકો સમક્ષ મૂકવામાં આવ્યું છે.
માણસને બહારના ઉઘાડ અને બહારના ઉજાશનું આકર્ષણ હોય છે, એના બદલે જો એને અંદરના ઉઘાડનું અને અંદરના ઉજાશનું આકર્ષણ રહેતું હોય તો જીવનમાં એ ક્યારેય ભૂલો નહીં પડે.
વિખ્યાત વિજ્ઞાની કાર્લ પ્રિબ્રામ કહે છે કે માણસને સમજવો હોય તો સૌથી પહેલાં વાયોલિનને સમજવું પડે. ઉત્તમ વાયોલિનમાં જે શક્યતાઓ પડેલી છે એવી જ શક્યતાઓ માણસની અંદર પડેલી છે. જરૂર છે એ શક્યતાઓને શોધવાની, ઢંઢોળવાની! આ પુસ્તક એ બધી શક્યતાઓને શોધી આપવાનું ઋષિકાર્ય કરે છે.
પુસ્તકમાં ક્યાંક જિંદગીનું સ્મિત જોવા મળે છે, ક્યાંક ઉલ્લાસનો ઉજાશ જોવા મળે છે તો ક્યાંક ઢળતા સૂરજના અજવાળામાં નવી પરોઢનો ઉઘાડ જોવા મળે છે. એકવાર આ પુસ્તક વાંચશો તો જેને તમે બહાર શોધતા ફરો છો એ જ તમને તમારી અંદરના ઉઘાડમાં અને અંદરના ઉજાશમાં મળી જશે!

SKU: 9789390298754 Category: Tags: , , ,
Weight0.15 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Andar No Ughad, Andar No Ujas”

Additional Details

ISBN: 9789390298754

Month & Year: November 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 164

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.15 kg

1938ની 3 ફેબ્રુઆરીએ જન્મેલા વિદ્વાન લેખક શ્રી ચન્દ્રકાન્ત શેઠનું મૂળ વતન ખેડા જિલ્લાનો ઠાસરા તાલુકો અને જન્મસ્થળ પંચમહાલ જિલ્લાનું કાલોલ ગામ. તેમણે વિદ્યાવાચસ્પતિની પદવી માટે… Read More

Additional Details

ISBN: 9789390298754

Month & Year: November 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 164

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.15 kg