Anasar

Category Novel
Select format

In stock

Qty

સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત નવલકથા
અણસાર

વર્ષાબહેને નવલકથાઓમાં પોતાનો મૌલિક અવાજ ગુજરાતી પ્રજાને સંભળાવ્યો છે. તેમણે સંવેદનશીલતાની આરાધના કરી છે. ‘અણસાર’ને કેન્દ્રિય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો તે યોગ્ય જ છે.
– ગુણવંત શાહ

‘અણસાર’ જેવી નવલકથા ગુજરાતી ભાષામાં તો વારંવાર વાંચવા મળતી નથી.
– દીપક મહેતા

‘અણસાર’માં ભાષાની પ્રવાહીતા અને સાહિત્યિક છાંટ છે. વર્ષાબહેનનો માનવતાવાદ સુધારાની સપાટી પરથી સરકી ન જતા આઘાત આપી વિચાર કરવા પ્રેરે છે.
– રઘુવીર ચૌધરી

વર્ષા અડાલજાની ‘અણસાર’ એક જીવનલક્ષી કૃતિ છે. જેને નવલકથાના કલાત્મક ઘાટમાં ઢાળવામાં લેખિકાને સફળતા મળી છે જે અભિનંદનીય છે.
– ભગવતીકુમાર શર્મા

‘અણસાર’ નવલકથા સમાજના તમામ વર્ગોની ચેતનાને ધક્કો મારી તેમને જાગ્રત થવા પ્રેરે છે.
-મધુસુદન પારેખ

‘અણસાર’ નવલકથા આટલી સક્ષમ છે તેનું બીજું કારણ એ પણ છે કે પાત્રો ભલે રક્તપિત્તના રોગીઓ હોય પણ વાત દરેક માણસની માણસાઈની છે. આ નવલકથા ગુજરાતી સાહિત્યમાં માઇલસ્ટોન બની ઊભી છે.
– ઇલા આરબ મહેતા

SKU: 9789390298419 Category: Tags: , , , , ,
Weight0.34 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Anasar”

Additional Details

ISBN: 9789390298419

Month & Year: August 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 296

Weight: 0.34 kg

વર્ષા અડાલજાનો જન્મ ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ લેખક ગુણવંતરાય આચાર્યને ત્યાં મુંબઈમાં થયો. શૈશવથી જ સાહિત્ય અને રંગભૂમિમાં રસરુચિ ગળથૂથીમાં મળ્યાં અને અનેક ક્લાસિક નાટકોમાં પ્રમુખ ભૂમિકાઓ… Read More

Additional Details

ISBN: 9789390298419

Month & Year: August 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 296

Weight: 0.34 kg