Akhand Anand Ni Rangoli

Category Essays
Select format

In stock

Qty

જીવનને સાર્થક કરતો આનંદનો અર્ક!
પ્રસિદ્ધ હાસ્યકાર માર્ક ટ્વેઇને ખૂબ જ સરસ વાત કહી છેઃ કોઈ વ્યક્તિ પોતાની સંમતિ વગર આનંદ મેળવી શકતી નથી કે ઉદાસ થઈ શકતી નથી.
આપણું જીવન કદાચ ખંડિત હોય તેમ છતાં એ ખંડિતપણામાંથી પણ અખંડિતતાનો સ્વર પ્રગટાવવો હોય તો જીવનમાં દશે દિશાઓમાંથી મળી રહેતા આનંદને અખંડ રાખવાનું કામ આપણું છે.
‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી’નો ધ્વન્યાર્થ છેઃ ‘ઘટ ઘટમાં આનંદ!’ તનનો તંબૂરો અને મનનાં મંજીરા વ્યક્તિને ચૈતન્યરસથી સભર કરી દે ત્યારે, વ્યક્તિ માટે દરેક પળ પ્રાર્થનાનો પર્યાય અને દરેક સ્થળ તીર્થરૂપ બની જાય છે. જીવનને હરતુંફરતું રુગ્ણાલય બનાવવું છે કે શિવાલય, એ મનુષ્યના હાથની વાત છે.
આ પુસ્તકનો દરેક નિબંધ આનંદના પ્રવાહને નિર્બંધપણે વહેતો કરી, વાચકને એમાં વિચારસ્નાન કરતો કરી દે છે. પ્રસન્નતાના પમરાટથી મહેકતું માનવજીવન એટલે જ અખંડ આનંદની રંગોળી!

SKU: 9789390298761 Category: Tags: , , , , ,
Weight0.16 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Akhand Anand Ni Rangoli”

Additional Details

ISBN: 9789390298761

Month & Year: November 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 168

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.16 kg

1938ની 3 ફેબ્રુઆરીએ જન્મેલા વિદ્વાન લેખક શ્રી ચન્દ્રકાન્ત શેઠનું મૂળ વતન ખેડા જિલ્લાનો ઠાસરા તાલુકો અને જન્મસ્થળ પંચમહાલ જિલ્લાનું કાલોલ ગામ. તેમણે વિદ્યાવાચસ્પતિની પદવી માટે… Read More

Additional Details

ISBN: 9789390298761

Month & Year: November 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 168

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.16 kg