એક્યુપ્રેશર અને સ્વસ્થ જીવન
ડૉ. એ. કે. સક્સેના – ડૉ. એલ. સી. ગુપ્તા
ઓછી દવા અને ઓછા ખર્ચની અક્સીર સારવાર એટલે એક્યુપ્રેશર
એક્યુપ્રેશર કુદરતી ઉપચારનો જ એક ભાગ છે. તે માત્ર રોગને ભગાડતો નથી, રોગને દૂર રાખે છે. અઠવાડિયામાં બે જ દિવસ 20-25 મિનિટ સુધી હથેળી અને તળિયાનાં મુખ્ય પૉઇન્ટ્સ ઉપર દબાણ આપવાથી ખૂબ જ ઓછી દવા અને ઓછા ખર્ચમાં ઘરે બેઠાં સ્વસ્થ જીવન માણી શકશો. આ એવો ઉપચાર છે જેની કોઈ જ આડઅસર નથી.
Be the first to review “Accupressure Ane Swasthya Jivan”
You must be logged in to post a review.