ઉર્વીશ વસાવડા એ જાણીતા ગુજરાતી કવિ છે. 'પિછાનું ઘર' તેમનો કાવ્યસંગ્રહ છે. નરસિંહ મહેતાની સમગ્ર કવિતાનું 'શબ્દવેધ' નામે સંપાદન કરીને તેઓએ ગુજરાતી ભાષાની બહુ મોટી સેવા કરી છે.
View cart “Powerful Bano Vikramaditya Buddhi Thi” has been added to your cart.