ઉદયપુર (રાજસ્થાન)માં જન્મેલા ડૉ. રેખા વ્યાસનો લગાવ બાળપણથી જ લેખન કાર્યની તરફ રહ્યો. એમણે પોતાનું પહેલું વ્યંગ્ય ‘જૂથે કી આત્મકથા' ત્યારે લખ્યું જ્યારે તેઓ ત્રીજા ધોરણમાં હતા. જર્નાલિઝમ એન્ડ માસ કૉમ્યુનિકેશનમાં પી.એચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરવાની સાથે તેઓ વિભિન્ન સંચાર માધ્યમો માટે કાર્યક્રમ નિર્માણમાં પણ કાર્યરત છે.
View cart “Mahabharat Ni Ramayan” has been added to your cart.