રમેશ ચૌહાણ વ્યવસાયે કસ્ટમ સુપ્રિટેન્ડેન્ટ છે. પણ સ્વભાવે ઝિંદાદિલ ઇન્સાન છે. નાનપણથી જ કવિતા અને નિબંધો વાંચવાનો શોખ હોવાથી સમય જતાં ઉમદા વ્યક્તિ અને કવિ બની શક્યા. ઉચ્ચ અધિકારીની કામગીરી કરતાં કરતાં તેઓ પોતાનું સાહિત્યિક યોગદાન આપતા રહે છે.
View cart “Gita Ane Aa Jindgi” has been added to your cart.