Rajnikant Puranik
1 Book
રજનીકાંત પુરાણિક ભૌતિકશાસ્ત્રી, બેન્કર તેમજ સૉફ્ટવેર પ્રોફેશનલ રહી ચૂક્યા છે. તેમણે અનેક સંસ્થાઓમાં ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજી વિભાગના વડા તરીકે સેવા આપી છે અને તેમની આગેવાની નીચે કેટલીય સૉફ્ટવેર પ્રોડક્ટ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમની સાહિત્યિક પ્રવૃતિઓમાં 2 ટૅકનિકલ પુસ્તકો, એક નવલકથા, અને 6 નૉન ફિક્શન પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમણે IIT ખડગપુર અને IIT કાનપુર ખાતે શિક્ષણ મેળવ્યું અને તેઓ નેશનલ સાયન્સ ટેલેન્ટના સ્કૉલર પણ રહ્યા છે. તેમનાં 2 પુસ્તકો Nehru's 97 Major Blunders અને Revealing Facts about Indias's Freedom Struggle બેસ્ટસેલર રહી ચૂક્યાં છે.
View cart “Chanakyani Rajniti” has been added to your cart.