રાજીવ જૈન લગભગ ૩૦ વર્ષોથી યોગ અને અધ્યાત્મ સાથે જોડાયેલા છે. અધ્યાત્મ વિષય પર વિવિધ અખબારો અને સામયિકોમાં તેઓ લેખ પણ લખે છે. તેઓ યોગ, ધ્યાન, પ્રાણાયામ, મુદ્રા, બંધ, કુંડલિની યોગ, જ્યોતિષ, તંત્ર-મંત્ર, હસ્તરેખા, જ્યોતિષ, સૂર્ય વિજ્ઞાન અને આયુર્વેદ વગેરે પ્રાચીન વિદ્યાઓમાં સતત સંશોધન કરે છે.
View cart “Manvi Pashu Ni Dharshitye Ane Aatmanirikshan” has been added to your cart.