ફિલ્મી સિતારાઓની આહાર વિશેષજ્ઞ તેમજ સલાહકાર અને બે નાના ફરિશ્તાઓની એક સમર્પિત માં, પૂજા મખીજા ભારતના અગ્રણી આહાર-વિશેષજ્ઞોમાંની એક છે અને તેઓ અત્યાર સુધી લગભગ ૧૫,૦૦૦ લોકોને પોતાની સેવાઓનો લાભ આપી ચુકી છે. પૂજા પોષણની શક્તિથી ખુબ વધારે પ્રભાવિત છે અને હેરાન પણ અને એમણે હંમેશાં ભોજનના મહત્ત્વને ઓળખ્યું છે. તેમના અનુસાર, ભોજન લોકોના જીવનમાં ખૂબ મોટું અને ક્રાંતિકારી પરિવર્તન લાવવામાં સામેલ છે. એમનું નિવાસ અને કાર્યક્ષેત્ર મુંબઈ છે.
View cart “Bharat Na Sthapit Sardar Vallabhbhai Patel” has been added to your cart.