1 Book / Date of Birth:-
05-02-1948 / Date of Death:-
16-07-2020
નીલા સત્યનારાયણન ભારતીય લેખિકા અને IAS અધિકારી હતા. તેઓ મહારાષ્ટ્રના પ્રથમ મહિલા રાજ્ય ચૂંટણી કમિશનર હતા. IAS તરીકેની કારકીર્દિ દરમિયાન તેઓ મહારાષ્ટ્ર સરકારમાં ગૃહ, વન અને સમાજ કલ્યાણ વિભાગમાં હોદ્દાઓ સાંભળતા હતા. 2009માં તેઓ અધિક મુખ્ય સચિવ (મહેસુલ) તરીકે નિવૃત્ત થયા હતા. તેમણે મહારાષ્ટ્ર સરકાર માટે માહિતી અને જનસંપર્કના મહાનિર્દેશક તરીકે પણ કામ કર્યું હતું.
તેમની સાત નવલકથાઓ અને 10 કાવ્યસંગ્રહ પ્રકાશિત થઈ ચૂક્યા છે. તેમણે બે સંસ્મરણો પણ લખ્યા હતા.
You cannot add "Anmol Subhashit" to the cart because the product is out of stock.