Malyanil
1 Book / Date of Birth:-
1892 / Date of Death:-
24-06-1919
કંચનલાલ વાસુદેવ મહેતા (ઉપનામ: મલયાનિલ) ગુજરાતી ભાષામાં આધુનિક ટૂંકી વાર્તાના પ્રણેતા માનવામાં આવે છે. તેમની ટૂંકી વાર્તા 'ગોવાલણી' આધુનિક શૈલીની ગુજરાતી ભાષાની પ્રથમ ટૂંકી વાર્તા હતી. સત્યાવીસ વર્ષની ટૂંકી વયે એમનું અવસાન થયું હતું. મૃત્યુ પછી તેમનો વાર્તાસંગ્રહ 'ગોવાલણી અને બીજી વાતો' પ્રકાશિત થયો હતો.
View cart “Share Bazar Khajana Ni Chavi” has been added to your cart.