1 Book / Date of Birth:-
27-11-1888 / Date of Death:-
27-02-1956
ગણેશ વાસુદેવ માવળંકર, જેઓ દાદાસાહેબના નામથી જાણીતા હતા, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને ભારતની પ્રથમ લોકસભાના અધ્યક્ષ હતા. તેમના પુત્ર પુરુષોત્તમ માવળંકર ગુજરાતમાંથી લોક સભામાં બે વખત ચૂંટાયા હતા.
View cart “Vyaspith Vagdevi Nu Vikramasan” has been added to your cart.