અઝીઝ ટંકારવી વાર્તાકાર તરીકે ઘણી ખ્યાતિ પામ્યા છે. ‘લીલોછમ સ્પર્શ’ (1984), ‘સનદ વગરનો આંબો’ (1997) અને ‘જિજીવિષા’ (2007) એમના વાર્તાસંગ્રહો છે. ‘અટકળનો દરિયો' (2006) એમનો કાવ્યસંગ્રહ છે. કેટલાંક સંપાદનો પણ કરેલાં છે.
Social Links:-
View cart “Jal Mane Vagya Kare” has been added to your cart.